હવા એ અનેક વાયુઓનું મિશ્રણ છે. તેના મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઈટ્રોજન છે,જેનું કદ પ્રમાણે પ્રમાણ $298\ K$ તાપમાને આશરે $20\%$ અને $79\%$ છે. પાણી $10\ atm$ ના દબાણે હવા સાથે સંતુલનમાં છે. $298\ K$ તાપમાને,જો ઓક્સિજન અને નાઈટ્રોજન માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $3.30 \times 10^7\ mm$ અને $6.51 \times 10^7\ mm$ હોય,તો પાણીમાં ઓગળેલા વાયુઓનો મોલ ગુણોત્તર $(O_2 : N_2)$ આશરે કેટલો હશે?

  • A
    $1 : 2$
  • B
    $2 : 1$
  • C
    $1 : 8$
  • D
    $1 : 3$

Explore More

Similar Questions

જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ L$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મિલિમોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. $293 \ K$ તાપમાને $N_2$ માટે હેન્રીનો અચળાંક $76.48 \ kbar$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા ઘન પદાર્થની પાણીમાં દ્રાવ્યતા તાપમાન સાથે થોડી બદલાય છે?

$2 \ bar$ દબાણે એક વાયુ '$X$' પાણીમાં ઓગળેલ છે. દ્રાવણમાં તેનો મોલ અંશ $0.02$ છે. સમાન તાપમાને જ્યારે વાયુનું દબાણ બમણું કરવામાં આવે ત્યારે પાણીનો મોલ અંશ કેટલો થશે?

$Ar_{(g)}$,$CO_{2_{(g)}}$,$HCHO_{(g)}$ અને $CH_{4_{(g)}}$ માટે $K_{H}$ ના મૂલ્યો અનુક્રમે $40.39$,$1.67$,$1.83 \times 10^{-5}$ અને $0.413$ હોય,તો તેમની દ્રાવ્યતાનો સાચો વધતો ક્રમ ઓળખો.

હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે. $298 \ K$ તાપમાને મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઈટ્રોજન છે,જેનું કદ પ્રમાણે પ્રમાણ આશરે $20 \%$ અને $79 \%$ છે. પાણી $10 \ atm$ ના કુલ દબાણે હવા સાથે સંતુલનમાં છે. જો $298 \ K$ તાપમાને ઓક્સિજન અને નાઈટ્રોજન માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $3.30 \times 10^{7} \ mm \ Hg$ અને $6.51 \times 10^{7} \ mm \ Hg$ હોય,તો પાણીમાં આ વાયુઓના મોલ અંશની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo